શ્રી હનુમાન ચાલીસા - Hanuman Chalisa Gujarati

શ્રી હનુમાન ચાલીસા - Hanuman Chalisa Gujarati

Shri Hanuman Chalisa Úžasné výhody - Hanuman Chalisa Gujarat

Informace O Aplikaci


1.2
August 01, 2021
1,041
Android 5.0+
Everyone

Popis Aplikace


Analýza A Revize Aplikací Pro Android: શ્રી હનુમાન ચાલીસા - Hanuman Chalisa Gujarati, Vyvinuté Společností DMTechnolab. Uvedeno V Kategorii Sociální Síť. Aktuální Verze Je 1.2, Aktualizována Na 01/08/2021 . Podle Recenzí Uživatelů Na Google Play: શ્રી હનુમાન ચાલીસા - Hanuman Chalisa Gujarati. Dosaženo Více Než 1 Tisíc Instalací. શ્રી હનુમાન ચાલીસા - Hanuman Chalisa Gujarati Má V Současné Době Recenze 12, Průměrné Hodnocení 4.7 Hvězd

શ્રી હનુમાન ચાલીસા

ચમત્કારિક છે હનુમાન ચાલીસા, નિયમિત પાઠ કરવાથી થશે ગજબ ફાયદા.

હનુમાન ચાલીસાએ હનુમાનજીની પ્રશંસા કરતી સ્તૃતિ છે. આ ચાલીસાની અમુક ચોપાઇ એટલી શક્તિશાળી છે, જે આપણામાં શક્તિ, બુધ્ઘિ, ખુશી, શાંતિ અને પોઝિટિવ એનર્જીનો સંચાર કરી શકે છે. જાણો હનુમાન ચાલીસાના નિયમિત જાપથી કેવા અદ્ભુત ફાયદા થાય છે.

હનુમાન ચાલીસા એ ભગવાન ભક્તો તરીકે ભગવાન હનુમાન પર આધારિત ભક્તિપૂર્ણ ગીત છે, તે મહાકવી ગોસ્વામી તુલસીદાસે સોળમી સદીમાં ભગવાન હનુમાનની પ્રશંસામાં લખી છે. તે ઘણા આધુનિક હિન્દુઓમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સામાન્ય રીતે મંગળવારે (ભગવાન હનુમાનના ભક્તો માટેનો પવિત્ર દિવસ માનવામાં આવે છે) તે પાઠવવામાં આવે છે.

આ ગીતને ચાલીસા કહેવામાં આવે છે કારણ કે તેમાં ચાલીસ શ્લોકો છે. કવિતાની રચના ખૂબ જ સરળ અને લયબદ્ધ છે, આમ તે બધા વધુ લોકપ્રિય બનાવે છે. "ચાલીસ" શબ્દ હિન્દીમાં "ચાલીસ" પરથી આવ્યો છે, જેનો અર્થ 40 છે, કેમ કે હનુમાન ચાલીસામાં 40 શ્લોકો છે.

બજરંગ બાણ હિન્દુ દેવ હનુમાનને સમર્પિત એક ખૂબ જ શક્તિશાળી પ્રાર્થના છે. બજરંગ બાનનો શાબ્દિક અર્થ બજરંગ બાલી અથવા હનુમાનનો તીર છે. વહેલી સવારે અથવા સૂતા પહેલા બજરંગ બાણનો પાઠ કરવાની ભલામણ કરવામાં આવે છે.

જાણો હનુમાન ચાલીસાના નિયમિત જાપથી કેવા અદ્ભુત ફાયદા થાય છે.

-રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવનસુત નામા : આ ચોપાઇનો જાપ કરતા શક્તિશાળી હનુમાનજીની કલ્પના કરો. આમ કરવાથી તમારામાં શક્તિનો સંચાર થશે અને શારીરિક નબળાઇ દૂર થશે.

- મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમતિ કે સંગી : આ ચોપાઈના જાપથી આપણને બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ મળે છે. તેનાથી મગજમાં ચાલતા નેગેટિવ વિચારો દૂર થાય છે અને હકારાત્મક ઉર્જા મળે છે.

- વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરિબે કો આતુર : આ ચોપાઇમાં હનુમાનજીની બુદ્ઘિ, ડહાપણ અને સારા ગુણોના વખાણ કરાયા છે. તેના જાપથી તમારી બુદ્ઘિક્ષમતા અને ડહાપણમાં વધારો થાય છે અને તમને જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા નસીબ થાય છે.
V Současné Době Nabízíme Verzi 1.2. Toto Je Naše Nejnovější, Nejvíce Optimalizovaná Verze. Je Vhodný Pro Mnoho Různých Zařízení. Zdarma Ke Stažení Přímo Apk Z Obchodu Google Play Nebo Jiných Verzí, Které Hostujeme. Kromě Toho Si Můžete Stáhnout Bez Registrace A Bez Nutnosti Přihlášení.

Máme Více Než 2000+ K Dispozici Zařízení Pro Samsung, Xiaomi, Huawei, Oppo, Vivo, Motorola, LG, Google, OnePlus, Sony, Tablet ... S Tolika Možnostmi, Je Pro Vás Snadné Vybrat Si Hry Nebo Software, Který Odpovídá Vašemu Zařízení.

Může Se Hodit, Pokud Existují Nějaká Omezení Země Nebo Omezení Ze Strany Zařízení V Obchodě Google App Store.

Co Je Nového


Bug Fixes

Ohodnoťte A Zkontrolujte V Obchodě Google Play


4.7
12 Celkový
5 83.3
4 0
3 16.7
2 0
1 0

Celkový Počet Instalací (Odhadovaný)

Odhad Celkového Počtu Instalací Na Google Play, Aproximované Z Počtu Hodnocení A Instalačních Mezí Dosažených Na Google Play.